Download Now Banner

This browser does not support the video element.

ગાંધીનગર: ગુજરાતમાં વરસાદની સ્થિતિને લઈને રાજ્યના પ્રવક્તા મંત્રીની ઋષિકેશ પટેલે આપી પ્રતિક્રિયા

Gandhinagar, Gandhinagar | Sep 8, 2025
ગુજરાતમાં પડેલા વરસાદ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સૌરાષ્ટ્રને બાદ કરતાં ગુજરાતમાં 100 ટકા વધુ વરસાદ થયો છે આ વર્ષનું ચોમાસું ગુજરાત માટે ખૂબ જ સારું રહ્યું છે.પાણીના સંગ્રહ માટે અને જમીનમાં પાણી ઉતારવા માટેની સારી તક રહી
Read More News
T & CPrivacy PolicyContact Us