Download Now Banner

This browser does not support the video element.

જેસર: તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં નીલ ગાય,ભૂંડ સહિત ના ત્રાસ ને લઈને ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ

Jesar, Bhavnagar | Aug 30, 2025
જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં નીલગાય ભૂંડ સહિતના ખેડૂતોને ત્રાસ રહેતો હોવાની ફરિયાદો મળી રહી છે જેને લઈને ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી દ્વારા ખેડૂતોનો પ્રશ્ન મામલે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે અને યોગ્ય કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે ત્યારે ખેડૂતોના પ્રશ્નો મામલે ધારાસભ્યએ રજૂઆત કરી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us