Download Now Banner

This browser does not support the video element.

ઉમરેઠ: શહેરમાં આવેલ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં NGO દ્વારા બાળ લગ્ન અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા, શપથ લેવડાવવામાં આવ્યા

Umreth, Anand | Sep 13, 2025
ઉમરેઠ શહેર મા આવેલ સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ બાળ લગ્નો થવાના કારણો, તેનાથી થતા નુકસાન,અને બાળ લગ્નો ન થાય તે માટે આપડું શું યોગદાન હોવું જોઈએ? તે અંગે બાળકો ને વિસ્તાર થી માહિતી આપવામાં આવી હતી.તેમજ જો બાળ લગ્ન થાય તો કાયદાકીય રીતે શું સજા હોય શકે? તેની વિસ્તાર થી માહિતી આપવામાં આવી..આ પ્રોગ્રામ માં ધોરણ ૯ થી ૧૨ ના કુલ ૬૪૬ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us