Download Now Banner

This browser does not support the video element.

થોળ રોડ પર 15 થી 20 ગાયોના મોત મામલે પોલીસ ફરિયાદ થશે ?? મહેસાણા મનપા ના ડેપ્યુટી કમિશ્નર એ બી મડોરી દ્વારા નિવેદન આપ્યુ

Mahesana City, Mahesana | Sep 1, 2025
કડીના થોળ નજીક પાંજરાપોળમાં ગાયોના મોતનો મુદ્દો , મહેસાણા મનપા માંથી પકડેલી ગાયો પાંજરાપોળ મોકલાતી હતી , સમગ્ર મામલે મહેસાણા મનપા ના ડે.કમિશનર એ બી મંડોરી નું નિવેદન 18 ગાયોનું પીએમ કરવામાં આવી રહ્યું છે , ઢોર પકડવા વાળી એજન્સીની બેદરકારી હશે તો કાર્યવાહી કરીશું
Read More News
T & CPrivacy PolicyContact Us