Download Now Banner

This browser does not support the video element.

કલેકટરના માર્ગદર્શન હેઠળ અસરગ્રસ્ત વિસ્તારોમાં સંભવિત રોગચાળો અટકાવવા માટે આરોગ્યતંત્ર એક્શનમાં

Palanpur City, Banas Kantha | Sep 12, 2025
બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ પૂરગ્રસ્ત વિસ્તારોમાં સંભવિત રોગચાળાને અટકાવવા માટે આરોગ્ય તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે લોકોના નિદાન સાથે જરૂરી દવાઓ નિશુલ્ક વિતરણ કરવામાં આવી રહી છે. આ અંગેની જાણકારી જિલ્લા માહિતી વિભાગની કચેરી દ્વારા આજે શુક્રવારે સાંજે 7:30 કલાકે આપવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us