Download Now Banner

This browser does not support the video element.

આણંદ શહેર: જિલ્લાની સરકારી કચેરીઓના મુખ્ય ગેટની આસપાસના 100 મીટર ત્રિજ્યાના વિસ્તારમાં અનઅધિકૃત વ્યક્તિઓ માટે પ્રવેશ ઉપર પ્રતિબંધ

Anand City, Anand | Sep 9, 2025
આણંદ જિલ્લાની હદ વિસ્તારમાં આવતી તમામ સરકારી કચેરીઓ ખાતે આવતી જાહેર જનતાને ગેરમાર્ગે દોરી પૈસા પડાવવા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવાના ઈરાદાઓ ધરાવતી વ્યક્તિઓએ તમામ સરકારી કચેરીઓના મુખ્ય ગેટની આસપાસના ૧૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારમાં ઉભા રહેવા પર તેમજ પ્રવેશ કરવા પર આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા મનાઈ હુકમ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us