Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: શહેરમાં તરણેતરના મેળામાં આરોગ્ય વિભાગની તૈયારીઓ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.જી. ગોહિલે કચેરી ખાતેથી વધુ માહિતી આપી

Wadhwan, Surendranagar | Aug 24, 2025
સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે આગામી સમયમાં વિશ્વપ્રસિદ્ધ ભાતીગળ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લાખોની સંખ્યામાં લોકો મેળો માણવા ઉમટી પડશે ત્યારે આ લાખોની જનમેદની વચ્ચે લોકોની આરોગ્ય અંગેની સુરક્ષા માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે જે અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર બી.જી.ગોહિલે કચેરી ખાતેથી વધુ માહિતી આપી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us