Download Now Banner

This browser does not support the video element.

ગાંધીધામ: મામલતદાર કચેરી ખાતે કેન્દ્ર સરકારે કપાસની આયાત પર વેરો નાબુદ કરવાના વિરોધમાં આમ આદમી પાર્ટી પુર્વ કચ્છે આવેદન આપ્યું

Gandhidham, Kutch | Aug 25, 2025
આજરોજ મામલતદાર કચેરી ખાતે આમ આદમી પાર્ટી આવેદનપત્રમાં જણાવ્યુ કે,કેન્દ્ર સરકારે કપાસની આયાત પર વેરો રદ કર્યો છે,જેથી અમેરિકન કપાસ પણ કરમુક્ત જાહેર થયો છે,આ નિર્ણયથી ગુજરાતના તેમજ દેશના ખેડૂતોને મોટું નુકસાન થશે.સસ્તું અમેરિકન કપાસ ભારતીય બજારમાં આવશે તો ભારતીય ખેડૂતનો કપાસ કોણ ખરીદશે?વિદેશી ખેડૂતોને સરકારથી મોટી સબસિડી મળે છે જ્યારે ભારતીય ખેડૂત પહેલેથી જ મુશ્કેલીમાં છે. સરકાર આ નિર્ણય પાછો નહીં ખેંચે તો આમ આદમી પાર્ટી સંઘર્ષનો માર્ગ અપનાવશે.
Read More News
T & CPrivacy PolicyContact Us