Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: ચોમાસાની ઋતુ હવે અંત તરફ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી હવામાન સેલના ધીમંત વઘાસિયાએ માહિતી આપી

Junagadh City, Junagadh | Sep 12, 2025
હવે થોડાક જ દિવસોમાં ચોમાસું વિદાય લે તેવી શક્યતાઓ છે અને સવારના સમયે છેલ્લા ત્રણ દિવસથી ઠાર જેવું વાતાવરણ જોવા મળે છે તે એક સંકેત ચોમાસુ વિદાયના આપી રહ્યું છે બીજી તરફ નવરાત્રી સમયે વરસાદની શક્યતાઓ છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતાઓ નહિવત.
Read More News
T & CPrivacy PolicyContact Us