Download Now Banner

This browser does not support the video element.

કાલોલ: કાલોલની વિવિધ શાળાઓ અને પ્રાથમિક શાળાઓમાં શિક્ષક દિન ની ઉજવણી કરાઈ. વિધાર્થીઓ એ શિક્ષક તરીકે ફરજ બજાવી

Kalol, Panch Mahals | Sep 4, 2025
ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જન્મદિવસ નિમિતે શિક્ષક દિન ઉજવવામાં આવે છે.તે હેતુસર બાળકો ખુદ શિક્ષક બનીને કામ કરે એવી રીતે ઊજવવમાં આવે છે. આ દિવસે ઉત્સાહી બાળકો શિક્ષકની ભૂમિકા નિભાવે છે.સવારની પ્રાર્થના સભાથી લઈને આખા દિવસની શાળાની જવાબદારી બાળકો જ સંભાળે છે. વર્ગખંડમાં કાર્ય કરવામાં કેટલી મુશ્કેલીઓ પડે છે એનાથી વાકેફ થાય છે. જ્યારે એક વિધાર્થી તરીકે પોતે પોતાના શિક્ષકની સૂચના નથી માનતા કે વર્ગખંડમાં શાંતિ નથી જાળવતા ત્યારે કોઈ શિક્ષકની મનોદશા કેવી
Read More News
T & CPrivacy PolicyContact Us