Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: રાજપીપળા ના રાજ પરિવારના માનેન્દ્રસિંહ ગોહિલ આક્ષેપો બાદ પાલિકા સભ્ય પ્રજ્ઞેશ રામી નિવેદન સામે આવ્યું છે.

Nandod, Narmada | Sep 13, 2025
રાજપીપળામાં ઐતિહાસિક લાલ ટાવર આવેલું છે તેની ઉપર ઘાસો ઉંઘી ગઈ છે ઝાડ ઉગી ગયા છે અને જર્જરીત હાલતમાં હોવાથી રાજપીપળા રાજવી પરિવારના માનેન્દ્રસિંહ ગોહિલ તેની મુલાકાત કરવામાં આવી હતી અને ગ્રાન્ડ ફાળવવામાં આવે છે. તે ક્યાં જાય છે તેવા અનેક આક્ષેપો કર્યા હતા. નગરપાલિકાના પાલિકા વોર્ડ નબર 5 સભ્ય પ્રજ્ઞેશ રામી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us