Download Now Banner

This browser does not support the video element.

વાંકાનેર: જાહેરનામાંનો ભંગ : વાંકાનેર-કુવાડવા રોડ પર સિંધાવદર પાસે આસોઇ નદીના જોખમી પુલ પર ભારે વાહનોની અવરજવરથી પડ્યા ગાબડા....

Wankaner, Morbi | Sep 8, 2025
વાંકાનેર-કુવાડવા રોડ પર સિંધાવદર નજીક ખીજડીયા ગામના બોર્ડ પાસેથી પસાર થતી અસોય નદી પર આવેલ પુલ લાંબા સમયથી જર્જરીત હાલતમાં હોય, જેનું તંત્ર દ્વારા સમારકામ કરી બાઇક તથા કાર માટે પુલને ખુલ્લો મુકવામાં આવ્યો હોય, જે બાદ જિલ્લા કલેકટર દ્વારા આ પુલ પરથી ભારે વાહનોને પસાર થવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હોય તેમ છતાં કોઈ પણ પ્રકારની રોકટોક વગર અહીંથી ભારે વાહનો પસાર થઇ રહ્યા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us