Download Now Banner

This browser does not support the video element.

પલસાણા: કડોદરા પોલીસ મથકે ઇકો-ફ્રેન્ડલી ગણેશ વિસર્જન: ભક્તિ સાથે ફરજ અને પર્યાવરણ રક્ષણનું અનોખું ઉદાહરણ

Palsana, Surat | Aug 31, 2025
કડોદરા પોલીસને ધર્મ સાથે પોતાની નૈતિક ફરજ પણ અદા કરવાની હોય છે. આનંદ ચતુર્દશીના દિવસે અનેક જગ્યાઓથી ગણેશ વિસર્જન યાત્રાઓ નીકળતી હોવાથી, સમગ્ર તાલુકામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ પોલીસ કર્મચારીઓને સજ્જ રહેવું પડે છે. આમ, ધર્મ અને ફરજ પાલનને સમાન મહત્વ આપીને કડોદરા પોલીસે આજે પાંચમા દિવસે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન અનોખી રીતે કર્યું. ગઈ કાલે શનિવારે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવી હતી, જ્યારે આજે રવિવારે સાંજે વિસર્જન કરાયું.
Read More News
T & CPrivacy PolicyContact Us