Download Now Banner

This browser does not support the video element.

જેસર: અયાવેજ સહિત ગામડાઓમાં કેળ પકવતા ખેડૂતો પરેશાન પૂરતા ભાવ ન મળતાં રોષ વ્યક્ત કર્યો #jansamasya

Jesar, Bhavnagar | Sep 8, 2025
જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મોટાપાયે ખેડૂતો કેળ નો પાક કરે છે જેને લઈને ખેડૂતોને આ વર્ષે ભાવ મળી રહ્યા નક્કી ત્યારે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે સરકાર દ્વારા યોગ્ય કરવામાં આવે તેવી માંગ ઉઠી છે વરસાદમાં પાકને પણ નુકસાન થયું છે ત્યારે ભાવના મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે
Read More News
T & CPrivacy PolicyContact Us