Download Now Banner

This browser does not support the video element.

જિલ્લા ખેતીવાડી અધિકારીએ સરહદી વિસ્તારમાં પાક નુકશાની અને વળતર અંગે પ્રતિક્રિયા આપી

Palanpur City, Banas Kantha | Sep 10, 2025
બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ભારે વરસાદ બાદ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં થયેલા પાક નુકસાની અને વળતર આપવા બાબતની જોગવાઈ અંગે પ્રતિક્રિયા આપી છે. જે આજે બુધવારે સવારે 11:00 કલાક આસપાસ સામે આવી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us