Download Now Banner

This browser does not support the video element.

નસવાડી: રામાપલસાદી ગામે જવાનો રસ્તો તંત્ર દ્વારા ના બનાવતા ગ્રામજનોએ સુત્રોચાર કર્યા, શું કહ્યું? ગ્રામજનોએ? જુઓ

Nasvadi, Chhota Udepur | Sep 8, 2025
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રામાપલસાદી ગામે જવાનો રસ્તો તંત્ર દ્વારા ના બનાવતા ગ્રામજનો એ સુત્રોચાર કર્યા હતા. એક હજાર લોકો ની વસ્તી ધરાવતું ગામ ચોમાસા ના ચાર મહિના મુશ્કેલી માં મુકાય જાય છે. ગામમાં જવા માટે બે કિલોમીટર પગપાળા ચાલીને જવું પડે છે. રામાપલસાદી ગામે જવા માટે કાદવ કીચડ વાળા રસ્તા ઉપર થી પસાર થવું પડે છે. વધુમાં ગ્રામજન મુકેશભાઈ રાઠવા,અજયભાઈ રાઠવા અને લાલજીભાઈ રાઠવા એ શું કહ્યું? જુઓ
Read More News
T & CPrivacy PolicyContact Us