Download Now Banner

This browser does not support the video element.

લખપત: લખપતની જૂની જાહોજહાલી પાછી લાવવાની કવાયત, 18.81 કરોડના ખર્ચે 6 કિમી લાંબા કિલ્લાને પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવાશે

Lakhpat, Kutch | Aug 27, 2025
ભુજ।રાજ્યના સૌથી મોટા જિલ્લા કચ્છનો ઔધોગિકની સાથે પ્રવાસન જિલ્લા તરીકે વિકાસ થઈ રહ્યો છે પ્રવાસન સર્કિટ ધોળાવીરા. ધોરડો અને લખપતના ભાગરૂપે છેડે આવેલા લખપત તાલુકાનો વિકાસ કરાઈ રહ્યો છે. યાત્રાધામ માતાનામઢનું નવીનીકરણ કરાયું અને હવે દેશના 4 સરોવર પૈકીના એક એવા નારાયણ સરોવર અને પશ્ચિમી છેવાડે સિવાય ગુજરાતમાં પ્રથમ સમુદ્રી સીમા દર્શન અને જંગલ સફારી સહિતના આયોજનો વચ્ચે લખપતમાં આવેલા ઐતિહાસિક કિલ્લાનું નવીનીકરણ કરવામાં આવશે. આ માટે ગુજરાત પ્રવાસન વિભાગ
Read More News
T & CPrivacy PolicyContact Us