This browser does not support the video element.
વેજલપુર: અમદાવાદમાં પાન મસાલા માંગવા બાબતે લાફો મારતા યુવકનું મોત CCTV, પોલીસે આરોપીની કરી ધરપકડ
Vejalpur, Ahmedabad | Sep 8, 2025
અમદાવાદમાં પાન મસાલા માંગવા બાબતે તકરારમાં યુવકનું મોત થયું.. રામોલમાં યુવકના મોત મામલે ફરિયાદ નોધાઈ.. પાન મસાલા માંગવા બાબતે તકરાર થઈ હતી.. જેમાં ભાવેશ વાઘેલા નામના યુવકે કરણને લાફો માર્યો હતો. લાફો મારતા કરણ નીચે પડી જતા માથાના ભાગે ગંભીર ઇજા થતાં યુવકનું સારવાર દરમિયાન મોત થયું.. જે મામલે પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી છે....