ભારે વરસાદના કારણે સકરાણા ગામનું પુલ પાણી માં ધોવાયુ #Jansamasya વાડી વિસ્તારના અનેક લોકો પસાર થતા લોકો ને જીવનો જોખમે પસાર થવું પડે છે.... વાડિ વિસ્તારના ૧૫૦ જેટલા ખેડુતો નો રહે છે.... માંગરોળ : સકરાણા થી વિરપુર જતા પુલનું ધોવાણ અનેક વખત રજૂઆતો કરવા છતા તંત્ર ના પેટમાં પાણી નથી હલતું ૧૦ વર્ષ પુલ જર્જરિત હાલતમાં....