Download Now Banner

This browser does not support the video element.

છોટાઉદેપુર: જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર આપ્યું, આમ આદમી પાર્ટીના પ્રભારી વિનુ રાઠવા એ આપી માહિતી.

Chhota Udaipur, Chhota Udepur | Aug 26, 2025
છોટા ઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. વૈશ્વિક દબાણ વચ્ચે ભારત સરકારે કપાસ ઉપરથી દૂર કરેલા વેરાઓ ફરી લાગુ કરવા આમ આદમી પાર્ટીની સ્પષ્ટ માંગ. પક્ષે જણાવ્યું કે આ નિર્ણયથી ગુજરાતના ખેડૂતોને અમેરિકન ખેડૂતોના સસ્તા કપાસ સામે સ્પર્ધા કરવી મુશ્કેલ બની જશે. અને ખેડૂતોને આર્થિક નુકસાન થશે. વધુમાં વીનુ રાઠવા એ શું કહ્યું? આવો સાંભળીએ.
Read More News
T & CPrivacy PolicyContact Us