Download Now Banner

This browser does not support the video element.

થરાદ: થરાદમાં કુદરતી આફતથી થયેલા નુકસાન અંગે મુખ્યમંત્રીને પત્ર,પૂર્વ શિક્ષણ સમિતિ અધ્યક્ષે પાક, મકાન, પશુ અને વેપાર નુકસાન

India | Sep 11, 2025
બનાસકાંઠા જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ માંગીલાલ પી. પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. થરાદ વિધાનસભા મતવિસ્તારમાં અતિવૃષ્ટિ અને પૂરથી થયેલા નુકસાન અંગે ધ્યાન દોર્યું છે.પત્રમાં જણાવ્યા મુજબ, થરાદ, સુઇગામ અને વાવ તાલુકામાં ભારે વરસાદને કારણે ચોમાસુ પાક નિષ્ફળ ગયો છે. રેલ નદીના કારણે વ્યાપક જમીન ધોવાણ થયું છે. અનેક ઘરો ડૂબી ગયા છે અને કેટલાક ધરાશાયી થયા છે. પશુઓના મૃત્યુથી પશુપાલકોને મોટું નુકસાન થયું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us