Download Now Banner

This browser does not support the video element.

પલસાણા: પલસાણા તાલુકામાં આરોગ્ય જાગૃતિ અભિયાન: મચ્છરજન્ય રોગો સામે લડવા માટે નુક્કડ નાટક અને પપેટ શો દ્વારા લોકોને સમજ આપી

Palsana, Surat | Sep 11, 2025
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગંગાધરાના તાતીથૈયા ગામના સોની પાર્ક માં આરોગ્ય સ્ટાફ દ્વારા લોકોને સરળતાથી સમજ પડે અને રોગ મુક્ત રહે તે માટે આરોગ્ય વિભાગ ગાંધીનગરથી નુક્કડ ભવાઈ, નાટક અને પાપેટશો, જેવા વિવિધ કાર્યક્રમો વિવિધ વિસ્તારોમાં યોજીને જન સમુદાયમાં મેલેરીયા, ડેન્ગ્યુ, ટાઈફોડ જેવા રોગના લક્ષણો , રોગના ફેલાવવાના કારણો તથા તેના અટકાયતી પગલાં વગેરેની સમજ લોકોને આપવામાં આવી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us