Install App
bhavinadarji89
This browser does not support the video element.
નડિયાદ: ધારાસભ્યના નિવાસ સ્થાન ખાતે નવીન કાર્યાલયનો શુભારંભ, પ્રજાના સેવા અર્થે કાર્યાલય શરૂ: ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ
Nadiad City, Kheda | Aug 27, 2025
ધારાસભ્ય પંકજ દેસાઈના નિવાસ્થાને નવીન કાર્યાલયનો શુભારંભ. નડિયાદ નગરજનોના સેવા અર્થે નવીન કાર્યાલયનું શુભારંભ સંત સત્યદાસ જી મહારાજ ગણેશદાસજી મહારાજ અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યો આ શુભારંભ પ્રસંગે સંતરામ મંદિરના સંત સત્ય દાસ મહારાજ ગણેશદાસજી મહારાજ ઉપસ્થિત હાજર રહ્યા
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!