Download Now Banner

This browser does not support the video element.

અમદાવાદ શહેર: નેપાળમાં ફસાયેલા અમદાવાદના 37 લોકો પરત ફર્યા, અમદાવાદીઓએ કહ્યું કે, અમારી સામે બધું સળગતું હતું

Ahmadabad City, Ahmedabad | Sep 12, 2025
નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકાયા પછી સર્જાયેલી હિંસક સ્થિતિને કારણે અનેક ગુજરાતીઓ ફસાઈ ગયા હતા. જો કે સરકારે તેમને પરત લાવવાની વ્યવસ્થા કરતા ફસાયેલા કેટલાક ગુજરાતીઓની વતન વાપસી થઈ. અમદાવાદ એરપોર્ટ પર શુક્રવારે 9 વાગ્યે ઉતરાણ થતાં ગુજરાતી પ્રવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. તો સ્વજનો પરત આવતા તેમના પરિવારજનોએ પણ હાશકારો અનુભવ્યો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us