Download Now Banner

This browser does not support the video element.

નડિયાદ: વડતાલધામમાં વિધ્નહર્તા વિનાયકને ભાવભરી વિદાય આપવામાં આવી....

Nadiad, Kheda | Sep 3, 2025
વડતાલધામમાં વિધ્નહર્તા વિનાયકને ભાવભરી વિદાય આપવામાં આવી....વડતાલધામ – શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરધામ તુલ્ય વડતાલધામમાં બુધવારે જળઝીલણી એકાદશીના સમૈયાની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આઠ-આઠ દિવસથી મોંઘેરા મહેમાન બનેલા વિધ્નહર્તા વિનાયકને સંતો-ભક્તોએ ભાવભરી વિદાય આપી હતી. પરીવર્તની એકાદશીના શુભદિને ગોમતીજીમાં ઠાકોરજીને નૌકાવિહાર કરવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us