Download Now Banner

This browser does not support the video element.

પાલીતાણા: 27 તારીખના રોજ હસ્તગીરી ડુંગર પર જવાનો રસ્તો બંધ રહેશે, લોકો અને યાત્રિકોને જાણ કરાઈ

Palitana, Bhavnagar | Aug 24, 2025
પાલીતાણા ના હસ્તગીરી ડુંગર પર જૈન તીર્થ આવેલું છે જ્યાં યાત્રિકો આવતા હોય તેમ જ પર્યટકો પણ આવતા હોય છે ત્યારે સવંત્સરી પર્વને લઈને એક દિવસ માટે ડુંગર પર જવાનો રસ્તો બંધ રહેશે જેને લઈને ટ્રસ્ટ દ્વારા યાદી જાહેર કરવામાં આવી છે અને લોકોને જાહેર જનતાને જાણ કરવામાં આવી છે
Read More News
T & CPrivacy PolicyContact Us