પાલીતાણા ના હસ્તગીરી ડુંગર પર જૈન તીર્થ આવેલું છે જ્યાં યાત્રિકો આવતા હોય તેમ જ પર્યટકો પણ આવતા હોય છે ત્યારે સવંત્સરી પર્વને લઈને એક દિવસ માટે ડુંગર પર જવાનો રસ્તો બંધ રહેશે જેને લઈને ટ્રસ્ટ દ્વારા યાદી જાહેર કરવામાં આવી છે અને લોકોને જાહેર જનતાને જાણ કરવામાં આવી છે