Download Now Banner

This browser does not support the video element.

દિયોદર: દિયોદર વિસ્તારના ખેડૂતો સહિત આગેવાનો પ્રેમ લગ્નમાં સુધારો કરવામાં આવે તેને લઈને શિહોરી નાયબ મામલતદારને આવેદનપત્ર આપ્યું.

India | Sep 25, 2025
આજરોજ ત્રણ કલાક આસપાસ બનાસકાંઠા જિલ્લાના દિયોદર વિસ્તારના ખેડૂતો તેમજ આગેવાનો સહિત શિહોરી ખાતે પ્રેમ લગ્ન ના કાયદામાં સુધારો કરવામાં આવે તેમજ મૈત્રી કરાર પણ રદ કરવામાં આવે તેને લઈને છેરી ખાતે રેલી કાઢી નાયબ મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું..
Read More News
T & CPrivacy PolicyContact Us