Download Now Banner

This browser does not support the video element.

આણંદ શહેર: આજે ગણેશ વિસર્જન ને લઇ આણંદ ફાયર ઓફિસર ધર્મેશ ગોર દ્વારા લોટેશ્વર તળાવ ઉપરથી પ્રતિક્રિયા આપી

Anand City, Anand | Aug 31, 2025
આજે ગણેશ વિસર્જન ને લઇ કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા પાલિકાની ફાયર ટીમને આણંદ ના લોકેશ્વર તળાવ ઉપર ગણપતિ વિસર્જન સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ગણેશ વિસર્જન સારી રીતે થાય તે માટે કરમસદ આણંદ મહાનગરપાલિકાની ફાયર ની ટીમને લોટેશ્વર તળાવ ઉપર સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અત્યાર સુધીમાં 24 કરતાં વધારે ગણપતિની મૂર્તિઓ ફાયર વિભાગ દ્વારા વિસર્જિત કરવામાં આવી છે
Read More News
T & CPrivacy PolicyContact Us