Download Now Banner

This browser does not support the video element.

અંજાર: શહેરમાં પોલીસ મથકે ગણેશોત્સવના આયોજકો સાથે અંજાર પીઆઈ એ.આર ગોહિલે બેઠક યોજી: રાત્રે નિયમ મુજબ લાઉડ સ્પીકર બંધ કરવા આદેશ

Anjar, Kutch | Aug 24, 2025
આજરોજ અંજાર પોલીસ સ્ટેશન ખાતે અંજાર પીઆઇ એઆર ગોહિલ દ્વારા ગણેશ ઉત્સવ નિમિત્તે આયોજકો સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ આયોજકો હાજર રહ્યા હતા. પીઆઈ દ્વારા આયોજકોને નિયમ મુજબ, મોડી રાત સુધી લાઉડ સ્પીકર ન વગાડવા, ગણેશોત્સવ સ્થળે અસામાજિક તત્વોની જાણ તુરંત પોલીસને કરવી, આયોજન સ્થળે મહિ‌લાઓ-યુવતીની સલામતી જળવાઇ રહે તેવી વ્યવસ્થા કરવી, આ ઉપરાંત મંડપ ખાતે સીસીટીવી રાખવા બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us