સમગ્ર દેશની અંદર ગાંધી જયંતીની ભવ્ય ઉજવણી થઈ રહી છે તેના ભાગરૂપે જ્યાં પણ ગાંધીવાદી નેતાઓ રહેતા હોય ત્યાં પહોંચીને તેમની મુલાકાત કરી ગાંધીજીની ફોટો ફ્રેમ તથા સુતરની આંટી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઝીલીયા ગામ ખાતે ગાંધી આશ્રમ ના માલજીભાઈ દેસાઈ ની મુલાકાત કરી શુભકામના પાઠવી.