Download Now Banner

This browser does not support the video element.

સાવરકુંડલા: સાવરકુંડલા મામલતદારને માલધારીઓનું આવેદન, કબજાઓ દૂર કરવાની માંગણી

Savar Kundla, Amreli | Sep 11, 2025
સાવરકુંડલા તાલુકાના માલધારી સમાજના લોકો ગૌચર બચાવવા મામલતદાર કચેરીએ આવી પહોંચ્યા. તેઓએ આવેદનપત્ર આપીને સૂત્રોચાર કર્યા અને ગૌચર જમીન સુરક્ષિત રાખવાની માંગ ઉઠાવી.જો સમયસર કાર્યવાહી નહીં થાય તો આવનારા દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવાશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us