Download Now Banner

This browser does not support the video element.

નડિયાદ: પીજ રોડ પર સ્થિત રામદેવજી મંદિર ખાતે નેજા ચઢાવવાનો કાર્યક્રમ યોજાયો,ધારાસભ્ય સહિતના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત

Nadiad City, Kheda | Sep 1, 2025
આજે ભાદરવા સુદ નવના પાવન પર્વ નડિયાદના પીજ રોડ પર સ્થિત બાબા રામદેવજી મહારાજના મંદિર ખાતે નેજા ચઢાવવાનું કાર્યક્રમ યોજાયો હતો આ ઉપરાંત મંદિરમાં બિરાજમાન દેવોની પ્રાણ પ્રતિષ્ઠા ને 11 વર્ષ પૂર્ણ થતા વિશેષ પૂજન અર્જન કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય પ્રદેશ મંત્રી પૂર્વ કાઉન્સિલર શહેર સંગઠન ઉપપ્રમુખ સહિતના અન્ય અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉપસ્થિત રહ્યા હતા
Read More News
T & CPrivacy PolicyContact Us