Download Now Banner

This browser does not support the video element.

તિલકવાડા: તિલકવાડા તાલુકામાં અને નર્મદા જિલ્લામાં ગણપતિ ઉત્સવ દરમ્યાન શ્રેષ્ઠ પંડાલ પ્રતિયોગિતા યોજાશે

Tilakwada, Narmada | Aug 23, 2025
ગુજરાતનાં સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમજ પરંપરાગત લોક સંસ્કૃતિનો કલા વારસો લોકો સુધી પહોંચાડવા માટે તિલકવાડા તાલુકામાં અને નર્મદા જિલ્લા સહિત ગુજરાતના કુલ ૨૯ જિલ્લા મથકોએ ગણપતિ ઉત્સવ દરમ્યાન શ્રેષ્ઠ પંડાલ પ્રતિયોગિતા નક્કી કરાયેલા ધારાધોરણો પ્રમાણે યોજાનાર છે.
Read More News
T & CPrivacy PolicyContact Us