Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ: સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે આવકવેરા વિભાગના સર્વેને લઈને અધિકારીશ્રીએ નિવેદન આપ્યું

Rajkot, Rajkot | Jul 31, 2025
સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે ગઈકાલે મોડીરાત્રી સુધી ચાલેલા આવકવેરા વિભાગના સર્વેને લઈને અધિકારી શ્રી એ આજે સવારે 11 વાગ્યાની આસપાસ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ માત્ર રૂટીન ચેકિંગ હતું. જે રાત્રિના 11:30 વાગ્યા સુધી ચાલ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us