Download Now Banner

This browser does not support the video element.

ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા થી માતાના મઢ 26 મી વાર પઞપાળા સંઘ રવાના થયો સંઘનું શહેરમા વેપારીઓ દ્વારા ઠેર ઠેર ઠેકાણે સ્વાગત કરાયુ

Dhrangadhra, Surendranagar | Sep 13, 2025
જયમાતાજી ના નાદ સાથે ધ્રાંગધ્રા થી માતાના મઢ પઞપાળા સંઘ 26 મી વાર રવાના થયો સંઘનું ઠેર ઠેર ઠેકાણે સ્વાગત કરાયુ ધ્રાંગધ્રા થી કચ્છ આશાપુરાા માતાજી ના મંદીરે માતાના મઢ ખાતે પઞપાળા સધ ધ્રાંગધ્રા ના વિરાણીપા ખાતેથી માતાજી ની આરતી કરી રવાના થયેલ ત્યારે આ પ્રસંગે મોટી સંખ્યામાં મા સતો ક્ષત્રીય સમાજ ના લોકો ઉમટી પડયા હતા ત્યારે પઞપાળા સંઘ નુ શહેર મા ઠેર ઠેર ઠેકાણે લોકો દ્રારા સ્વાઞત કરવામા આવેલ અને સંઘમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા..
Read More News
T & CPrivacy PolicyContact Us