Download Now Banner

This browser does not support the video element.

ગૌરીશંકર સરોવર બોર તળાવ ઓવરફ્લો સુધી પહોંચતા ચેરમેને BMC કચેરી ખાતેથી પ્રતિક્રિયા આપી

Bhavnagar City, Bhavnagar | Sep 10, 2025
ભાવનગર શહેરની જીવાદોરી સમાન ગણાતા બોર તળાવ ગૌરીશંકર સરોવર થવા સુધી પહોંચ્યો છે. ગૌરીશંકર સરોવરની સપાટી ઓવરફ્લો થવામાં ત્રણ ફૂટ બાકી છે. અને પાણીની આવક પણ શરૂ હોય ત્યારે બોર તળાવ ઓવરફ્લો થશે. તો ભાવનગરમાં પીવાના પાણીની સમસ્યા અને ખેડૂતોને ખેતી માટેની સમસ્યા દૂર થશે. જે મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કચેરી ખાતેથી પ્રતિક્રિયા આપી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us