Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: પ્રેરણાધામ ખાતે કોંગ્રેસના પ્રશિક્ષણ વર્ગના કાર્યક્રમમાં આવતીકાલે રાહુલ ગાંધી પધારશે,જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું નિવેદન

Junagadh City, Junagadh | Sep 11, 2025
જૂનાગઢના ભવનાથમાં પ્રેરણાધામ ખાતે કોંગ્રેસના પ્રશિક્ષણ શિબિર કાર્યક્રમમાં આવતીકાલે રાહુલ ગાંધી પધારવાના છે.જેને લઇ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરાએ નિવેદન આપ્યું છે.સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ૧૦ દિવસનો પ્રશિક્ષણ શિબિર કાર્યક્રમ છે.ભવનાથ તળેટીમાં પ્રેરણાધામ ખાતે રાજ્યના તમામ જીલ્લા અને શહેર પ્રમુખની પ્રશિક્ષણ શિબિર શરૂ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us