Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ: ભારે વરસાદને કારણે વિઘ્નહર્તાની પૂજામાં વિઘ્ન, યાજ્ઞિકરોડના ગણેશજીના પંડાલમાં ગોઠણડૂબ પાણી ભરાઈ જતા કાર્યક્રમો ટૂકાવાયા

Rajkot, Rajkot | Sep 5, 2025
ગઈકાલે રાત્રે વસેલા ભારે વરસાદને કારણે વિઘ્નહર્તાની પૂજામાં વિઘ્ન ઉભું થયું હતું. જેમાં શહેરના યાજ્ઞિક રોડ પર આવેલ ગણેશજીના પંડાલમાં ભારે વરસાદને કારણે ગોઠણડૂબ પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત રાત્રે 12 વાગ્યા સુધી ચાલતા કાર્યક્રમો ટૂંકાવવા પડ્યા હતા અને રાત્રે 8:30 વાગ્યામાં જ બંધ કરી દેવા પડ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us