Download Now Banner

This browser does not support the video element.

ચોટીલા: ચોટીલાથી 20મા વર્ષે ક્ષત્રિય સમાજના યુવાનો માતાના મઢ જવા રવાના આ સઘ પ્રથમ નોરતે માતાજીના દર્શનનો લાભ લેશે

Chotila, Surendranagar | Sep 13, 2025
ચોટીલા આશાપુરા માતાજીના કચ્છમાં બેસણા છે તેવા માતાના મઢ (કચ્છ) આસો માસની નવરાત્રી એ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શને આવે છે. ત્યારે ચોટીલાથી ક્ષત્રિય સમાજના યુવાનો જય માં આશાપુરાના નાદ સાથે માતાનામઢ જવા રવાના થયા છે. રાજ નાગણેચી ગ્રુપના આશાપુરા માતાજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા ચોટીલા ક્ષત્રિય સમાજના મયુર સિંહ રાઠોડ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વખતે 20મી વખત ચોટીલાથી ક્ષત્રિય યુવાનોના પદયાત્રા સંઘ માતાના મઢ (કચ્છ) જવા રવાન
Read More News
T & CPrivacy PolicyContact Us