Download Now Banner

This browser does not support the video element.

કેશોદ: કેશોદ એરપોર્ટ પરથી વિમાન સેવા ફરી શરૂ થતાં પ્રવાસીઓમાં આનંદની લાગણી છવાઈ

Keshod, Junagadh | Oct 8, 2025
કેશોદ એરપોર્ટ પરથી વિમાન સેવા ફરી શરૂ થતાં પ્રવાસીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. ત્રણ મહિનાથી બંધ રહેલો અમદાવાદ–કેશોદ રૂટ હવે ફરી શરૂ થયો છે, જે પ્રવાસીઓ માટે રાહતરૂપ સાબિત થયો છે. હવે આ ફ્લાઈટ વાયા દિવ થઈ મુંબઈ સુધી પણ જશે, જેના કારણે પ્રવાસીઓને વધુ સુવિધા મળશે.
Read More News
T & CPrivacy PolicyContact Us