જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા સાહેબ તથા જુનાગઢ જીલ્લાના પોલીસવડા IPS સુબોધ ઓડેદરા સાહેબ નાઓ દ્વારા આગામી નવરાત્રી ના તહેવાર ને અનુલક્ષી ફાર્મ હાઉસ તથા રીસોર્ટ/હોટલો ચેક કરી આવી જગ્યા એ ચાલતા જુગાર-પ્રોહીના ગેરકાયદેસર પ્રવૃતી ને નાબુદ કરવા કામગીરી કરવા સુચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને વિસાવદર ડીવીઝનના ઈ/ચા વિભાગીય પોલીસ અધિકારી શ્રીહિતેષ ધાંધલ્યા સાહેબ ના માર્ગદર્શન હેઠળ મેંદરડા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર પી.સી.સરવૈયાન