Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: આવતી કાલે ચોટીલા ખાતે યોજાનાર ખેડૂત સંમેલનમાં હજારોની સંખ્યામાં ખેડૂતોને ચોટીલા ઉમટી પડવા રાજુ કરપડા એ અપીલ કરી

Wadhwan, Surendranagar | Sep 6, 2025
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે આવતીકાલે વિશાલ ખેડૂત સંમેલન યોજવાનું છે. જેમાં આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે ત્યારે આ ખેડૂત સંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂતોને હાજર રહેવા આમ આદમી પાર્ટીના કિસાન સંગઠન અધ્યક્ષ રાજુભાઈ કરપડાએ અપીલ કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us