Download Now Banner

This browser does not support the video element.

ભાવનગર: કોળીયાકના દરિયા કિનારે આવેલી નદીમાં પાણી આવી જતા લોકોને દરિયાથી દૂર ખસેડવામાં આવ્યા

Bhavnagar, Bhavnagar | Sep 4, 2025
ભાવનગર નજીકના કોળીયાકના નિષ્કલંક મહાદેવના દરિયા નજીકથી માલેશ્રી નદી સમુદ્રમાં ભળતી હોય જ્યાં આજે ગ્રામ્ય પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે નદીમાં પૂરની જેવી પરિસ્થિતિ સર્જાય હતી, જે બધું જ પાણી નિષ્કલંક મહાદેવ ના કિનારેથી દરિયામાં જતું હોય જ્યાં પાણી આવી જવાના કારણે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ગણેશ વિસર્જન કરવા આવેલા લોકોને દરિયાકિનારેથી દૂર ખસેડવામાં આવ્યા.
Read More News
T & CPrivacy PolicyContact Us