Download Now Banner

This browser does not support the video element.

જામનગર શહેર: પટેલ કોલોની પાસે શ્રી પર્વાધિરાજ પર્યુષણના કર્તવ્ય રૂપ સાશન પ્રભાવક ભવ્ય રથયાત્રા યોજાય

Jamnagar City, Jamnagar | Aug 31, 2025
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ આરાધના ભવન પટેલ કોલોની સંઘ તથા શ્રી જૈન દર્શન ઉપાસક સંધ ના સંયુક્ત ઉપક્રમે શ્રી પર્વાધિરાજ પર્યુષણના કર્તવ્ય રૂપ સાશન પ્રભાવક ભવ્ય રથયાત્રા યોજાય, પટેલ કોલોની દેરાસરથી શરૂ થઈ d k v સર્કલ, G G હોસ્પિટલ થઈ આયુર્વેદ કોલેજ વાળા રોડ થઈ સત્ય સાઈ સ્કૂલ મહાવીર એપાર્ટમેન્ટ, વિરલબાગ થઈ શ્રી પેલેસ દેરાસર સંપન્ન થઈ.
Read More News
T & CPrivacy PolicyContact Us