Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: સુરેન્દ્રનગર શહેરની રચના સ્કૂલમાં ગણપતિ મહોત્સવ રામધમપૂર્વક ઉજવણી કરવામાં આવી અને અન્નકૂટ ધરવામાં આવ્યો

Wadhwan, Surendranagar | Aug 30, 2025
સુરેન્દ્રનગર શહેરમાં ગણેશ ઉત્સવની ધામધૂમ પૂર્વક લોકો અને ભંડારોમાં તેમજ ઘરે ઉજવણી કરી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર શહેરની રચના સ્કૂલમાં ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આજે સવારે અન્નકોટનો પ્રસાદ ધરવામાં આવ્યો હતો જેમાં અલગ અલગ ફરસાણ મીઠાઈ સહિતનો પ્રસાદ ધરી અને મહાઆરતી યોજાઈ હતી
Read More News
T & CPrivacy PolicyContact Us