Download Now Banner

This browser does not support the video element.

તિલકવાડા: પંડિત દિનદયાલ ઉપાધ્યાય ની જન્મ જયંતીના અવસર પર તિલકવાડા ખાતે નમો વન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

Tilakwada, Narmada | Sep 26, 2025
પંડિત દિનદયાલ ઉપાધ્યાયની જન્મ જયંતીના અવસર પર સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમો આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે છોટાઉદેપુર લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા ધારાસભ્ય ડૉ દર્શનાબેન દેશમુખ જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંગભાઈ તડવી સહિત અન્ય મહાનુભવોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
Read More News
T & CPrivacy PolicyContact Us