Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ: વોર્ડ નંબર 15માં આવેલ આંગણવાડી પાસે જમા થયેલ ગંદકી તાત્કાલિક દૂર કરાવતા આમ આદમી પાર્ટીના પ્રકાશભાઈ ચાવડા

Rajkot, Rajkot | Aug 26, 2025
વોર્ડ નંબર 15 માં આવેલ આંગણવાડીના આંગણે જ કાદવ કિચડ અને ગંદકી જમા થઈ જતા રહેવાસીઓએ આ અંગે આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ પ્રકાશભાઈ ચાવડાને રજૂઆત કરતા પ્રકાશભાઈ ચાવડાએ તાત્કાલિક સમય કામગીરી કરાવી હતી. જેને લઈને રહેવાસીઓએ પ્રકાશભાઈ ચાવડાનો આભાર માન્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us