Download Now Banner

This browser does not support the video element.

નડિયાદ: 1000 બાળકોએ સંતરામ મંદિરે ખાતે આયોજિત કંઠસ્થ હનુમાન ચાલીસા હરીફાઈમાં ભાગ લીધો,ડૉ. પ્રવીણ તોગડીયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ

Nadiad City, Kheda | Sep 7, 2025
એક હજાર બાળકોએ કંઠસ્થ હનુમાન ચાલીસા હરીફાઈમાં ભાગ લીધો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આયોજિત હનુમાન ચાલીસા કંઠસ્થ હરીફાઈ શ્રી સંતરામ મંદિર ધર્મ ખંડ ભવનમાં યોજાઇ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ ના અધ્યક્ષ પ્રવીણ તોગડીયા કાર્યક્રમમાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હરીફાઈમાં ભાગ લેનાર બાળકોને આજના સનાતન ધર્મ વિશે માર્ગદર્શન આપી બાળકોનું નેતૃત્વ વધાર્યું
Read More News
T & CPrivacy PolicyContact Us