Download Now Banner

This browser does not support the video element.

માંગરોળ: ઝંખવાવ કોસંબા તરસાડી ખાતે ઈસ્લામ ધર્મના સ્થાપક હઝરત મોહમ્મદ પેગંબર સાહેબના જન્મદિવસ ઈદે મિલાદની ઉજવણી થઈ

Mangrol, Surat | Sep 5, 2025
માંગરોળ તાલુકાના ઝંખવાવ કોસંબા તરસાડી ખાતે મુસ્લિમ સમાજ દ્વારા ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મહંમદ પેગંબર સાહેબ ના જન્મદિવસ ઈદ એ મિલાદ ની ઉજવણી થઈ હતી ઉજવણી નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા ઝંખવાવ ખાતે જુલુસ કાઢવામાં આવ્યું હતું જેમાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા તેમજ તરસાડી કોસંબા ખાતે પણ જુલુસ નીકળ્યું હતું
Read More News
T & CPrivacy PolicyContact Us