Install App
atulparmar104
This browser does not support the video element.
મોડાસા: કેદારનાથ સોસાયટીમાં વીજળી ત્રાટકતા એક મકાનને નુકશાન.
Modasa, Aravallis | Aug 31, 2025
મોડાસા શહેરની કેદારનાથ સોસાયટીમાં રહેતા ડૉ.વિપુલ પટેલના મકાન પર વીજળી પડવાની ઘટના સામે આવી છે.વીજળી એટલી ભયાનક હતી કે મકાનની દિવાલમાં તિરાડો અને જમીન પર ખાડો પડી ગયો હતો આ બાબતે મકાન માલિક ડોક્ટરે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!